Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના સમુહલગ્નઃ ૨૨ દિકરીઓના પ્રભુતામાં પગલા

રાજકોટઃ શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ આયોજીત ૩૨મો સમુહલગ્ન યોજાયેલ જેમાં ૨૨  દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ સમુહલગ્નમાં સંતો, રાજકીય તેમજ જ્ઞાતિના આગેવાનોએ આશીવર્ચન પાઠવ્યા હતા. દાતાઓ સર્વે જ્ઞાતિજનો તેમજ ૩૨માં સમુહલગ્નને સફળ બનાવવા અલગ- અલગ સમિતિઓના સ્વંયસેવકો સેવા પુરી પાડી હતી. તેમ સંસ્થાના પ્રમુખશ્રી નરેશભાઇ પાટડીયાની યાદીમાં જણાવાયું છે. 

(3:54 pm IST)