Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સાંસદ મોહનભાઇની તબિયત બગડતા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજરી ન આપી શકયા

રાજકોટ : આજે શહેરમાં યોજાયેલ આમ્રપાલી અન્ડરબ્રીજ સહિતના વિકાસકામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં સાંસદ મોહનભાઇ કુંડારિયાને અતિથિ વિશેષ તરીકે નિમંત્રણ અપાયેલ પરંતુ મોહનભાઇની તબિયત અચાનક નાદુરસ્ત થતાં તેઓ કાર્યક્રમમાં હાજર રહી શકયા ન હતા તેમ શહેર ભાજપના હોદ્દેદારોએ જણાવ્યું હતું.

(3:21 pm IST)