Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

રાજકોટમાં કોરોનાનો એકપણ કેસ નહીં પરંતુ જિલ્લામાં છ કેસ નોંધાયા : ધોરાજીના બે, જેતપુર,ગોંડલ,વિછિયા અને સોમનાથ જિલ્લાનો એક-એક કેસ પોઝીટીવ : રાજકોટ શહેરના 159 અને જિલ્લામાં 108 સહીત કુલ 267 કેસ પોઝીટીવ

રાજકોટ શહેરમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી પરંતુ રાજકોટ જિલ્લામાં 6 કેસ જાહેર થયા છે જેમાં ધોરાજીના 2, જેતપુરના 1 ,ગોંડલના 1 , વીંછીયાનો 1 ,અને ગીર સોમનાથ જિલ્લાનો એક કેસ પોઝિટિવ જાહેર થયો છે આજે સરકારી અને ખાનગી હોસ્પિટલમાંથી સાજા થનાર 6 દર્દીને રજા અપાઈ છે રાજકોટ શહેરના 159 અને જિલ્લાના 108 સહિત કુલ 267 વ્યક્તિ ને કોરોના પોઝિટિવ જાહેર થયા છે

(7:18 pm IST)