Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

રાજકોટ માટે સારા સમાચાર: છેલ્લા 7 દિ' બાદ આજે કોરોના કેસમાં રાહત: સાંજ સુધીમાં એક પણ કેસ નહિ

શહેરમાં કુલ 159 પૈકી 109 દર્દીઓ સાજા થયા: 44 સારવાર હેઠળ: 6 મૃત્યુ થયા

રાજકોટ માટે સારા સમાચાર છે,કે  છેલ્લા 7 દિ' બાદ આજે કોરોના કેસમાં રાહત: સાંજ સુધીમાં એક પણ કેસ નહિ નોંધાયા નથી
 ગત 22 જુનથી 28 જુન સુધીમાં 35 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા શહેરમાં કુલ 159 પૈકી 109 દર્દીઓ સાજા થયા: 44 સારવાર હેઠળ છે ,કુલ 6 મૃત્યુ થયા છે

(6:34 pm IST)