Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

સરદાર પટેલને નમન બાદ સાધુ સંતોનાં આશિર્વાદ લેતા વિજયભાઇ રૂપાણી

રાજકોટ : આજે સવારે યોજાયેલી વિશાળ તિરંગા યાત્રાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રસ્થાન કરાવ્યુ તે અગાઉ બહુમાળી ભવન ખાતેનાં ચોકમાં આવેલ. સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને નમન કર્યુ હતું. ત્યારબાદ મંચ પર ઉપસ્થિત સાધુ - સંતો નાં આશિર્વાદ લીધા હતાં. ત્યારબાદ ઉપસ્થિત નાગરીકોનું અભિવાદન જીલ્યુ હતું તે વખતની તસ્વીરો (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:17 pm IST)