Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

જંકશન સ્ટેશનના ગેઇટ પાસેથી બેભાન મળેલા અજાણ્યા પ્રોૈઢનું મોત

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૮: જંકશન રેલ્વે સ્ટેશનના ગેઇટ પાસેથી અજાણ્યા આશરે ૫૦ વર્ષના પ્રોૈઢ પરમ દિવસે બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગઇકાલે દમ તોડી દીધો હતો. બિમારીથી મોત થયાનું જણાવાયું હતું. તસ્વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. એએસઆઇ સુરેશભાઇ જોગરાણા અને બાબુલાલ ખરાડી તપાસ કરે છે.

(11:37 am IST)