Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

બીઆરટીએસ બસના રૂટ ઉપર ધાર્મિક બાંધકામ થતા કોર્પોરેશને અટકાવ્યું

રાજકોટઃ બીઆરટીએસ રૂટ પર પુનીત નગર બસ સ્ટોપ પાસે થોડા દિવસ અગાઉ થયેલ એકસીડન્ટમાં મૃત્યુ પામેલ યુવાન માટે આ સ્થળે ધાર્મિક ડેરીનું બાંધકામ પરીવારજનો દ્વારા આજે સવારે શરૂ થતા કોર્પોરેશનના વિજીલન્સ વિભાગે સ્થળ પર દોડી જઇ તેઓને આ પ્રકારનું બાંધકામ નહી કરવા સમજાવી અને બાંધકામ કરતા અટકાવ્યા હતા.

(4:22 pm IST)