Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

આર.એસ.એસ. દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીને માલ્યાર્પણ

 રાજકોટઃ પ્રખર રાષ્ટ્ર ચિંતક તથા ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડો.ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ અવસરે રાજકોટ ખાતે મોટી સંખ્યામાં સંઘના પદાધિકારીઓ તેમજ સ્વયંસેવકોએ ડો.આંબેડકરજીની પ્રતિમાને માલ્યાર્પણ કરેલ, જેમાં રાજકોટ મહાનગરના કાર્યવાહ સર્વશ્રી મનિષભાઇ બેચરા, મુકેશભાઇ કામદાર, ભરતભાઇ કુંવરીયા, કેતનભાઇ વસા, વિભાભાઇ મિયાત્રા, હેમંતભાઇ શેઠ, મનોજભાઇ નલીયાપરા તેમજ અશોકભાઇ મકવાણા વગેરે કાર્યકર્તાઓ જોડાયા હતા તે પ્રસંગની તસ્વીર.

(1:58 pm IST)