Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

સામાજિક સમરસતા મંચ દ્વારા ડો.આંબેડકરજીને પુષ્પાંજલિઃ

 ભારતીય સંવિધાનના શિલ્પી તથા પ્રખર રાષ્ટ્ર ચિંતક એવા ડો.ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિના ઉપલક્ષમાં દર વર્ષની માફક આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સામાજિક સમરસતા મંચના કાર્યકર્તાઓ સર્વશ્રી ભરતભાઇ જાદવ, દિનેશભાઇ પાઠક, રાજુભાઇ શિંગાળા, રમેશભાઇ કકકડ સહિત બહોળી સંખ્યામાં માલ્યાર્પણ દ્વારા પુષ્પાંજલિ અર્પવાના કાર્યક્રમમાં જોડાયા હતા. તે પ્રસંગની તસ્વીર.

(1:58 pm IST)