Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

આજે સોમવતી અમાસ

રાજકોટ : જય ભોલેનાથ.... આજે સોમવતી અમાસ છે. આજની અમાસ ખૂબ જ મોટી માનવામાં આવે છે. આજે મહાદેવનો દિવસ અને અમાસ હોય ભોળાનાથના ભકતોએ વ્હેલી સવારથી જ શિવાલયોમાં પૂજન અર્ચન કર્યા હતા. તસ્વીરમાં અહિંના સુપ્રસિદ્ધ એવા શ્રી પંચનાથ મંદિરે પૂજન - દર્શનનો લાભ લેતા ભાવિકો નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૩૭.૩)

(11:49 am IST)