Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

રાજકોટ શહેર-જીલ્લામાં કફર્યુ અંગે હજુ કોઇ નિર્ણય લીધો નથી અને નખાશે તો પણ રાત્રે ૧૦-૧૧ થી સવારે પ કે ૬ સૂધીનો રહેશે લોકો ગભરાય નહિઃ કોઇ પેનીક ન કરેઃ એડી. કલેકટરની ''અકિલા'' સાથે વાતચીત

રાજકોટ શહેર-જીલ્લામાં કફર્યું અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી જાહેરનામું પણ બહાર પાડયું નથીઃ શહેર માટે પોલીસ કમીશ્નરશ્રી નિર્ણય લેશેઃ કફર્યું નખાશે તો પણ રાત્રે ૧૦ કે ૧૧ વાગ્યાથી સવારે પ કે ૬ સૂધીનો રહેશેઃ લોકો ગભરાય નહિઃ કોઇ પેનીક ન કરેઃ એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાની ''અકિલા'' સાથે વાતચીત

(3:27 pm IST)