Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

નમ્રમુનિ મ.સા.ના આશિર્વાદ મેળવતા ભાજપ આગેવાનો

રાજકોટઃ રાષ્ટ્રસંત અને જૈનાચાર્ય પૂ.નમ્રમુનિ મહારાજશ્રી રાજકોટની ધરતી પર વિહાર કરી રહ્યા છે ત્યારે તેઓના મુખેથી સત્સંગનો લાભ શહેરીજનોને મળી રહ્યો છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, વોર્ડનં.૧૦ના પ્રભારી માધવ દવે, ભાજપ અગ્રણી મયુર શાહ, જૈન અગ્રણી સુજીત ઉદાણી સહીતનાએ પૂ.નમ્રમુની મહારાજજીના દર્શન કરી આશિર્વાદ ગ્રહણ કર્યા હતા.

(3:54 pm IST)