Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

નાગ પંચમીનું પૂજન

આજે નાગ પંચમી હોય લોકોએ નાગદાદાના મંદિરોમાં ભાવથી પૂજા અર્ચના કરી હતી. સરમળીયા દાદા, વાસંગી દાદા, ખેતલા આપા એમ વિવિધ નામોથી પૂજાતા નાગદાદાના મંદિરો રાજકોટમાં રાજકુમાર કોલેજ પાસે તેમજ રૈયા રોડ ઉપર અને ગાંધીગ્રામ શાહનગર ખાતે આવેલ છે. સવારથી જ નાગદેવતાના પૂજનમાં જોડાયેલ ભાવિક ભકતો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા

(4:07 pm IST)