Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

હવે મલ્હાર લોકમેળો ૨૨મીએ સાંજે ૫ વાગ્યે ખુલ્લો મૂકાશેઃ વિજયભાઈના હસ્તે ઉદ્દઘાટન : કલેકટર દ્વારા નિરીક્ષણ

રાજકોટમાં ૨૨મીથી યોજાનાર મલ્હાર લોકમેળાના ઉદ્દઘાટનનો સમયમાં ફેરફાર : હવે સાંજે ૫ વાગ્યે ખુલ્લો મુકાશે : મુખ્યમંત્રી વિજયભાઈના હસ્તે પ્રારંભ : કલેકટર ડો. રાહુલ ગુપ્તા તથા એડીશ્નલ કલેકટર પરિમલ પંડ્યા દ્વારા નિરીક્ષણ : સ્ટોલધારકો આપેલ જગ્યા સિવાયની જગ્યા પચાવી ન પાડે તે માટે સઘન ચેકીંગ કરવા આદેશો : લોકમેળામાં પાન - બીડી - સિગારેટ - તમાકુ સહિતની ચીજ વસ્તુઓ ઉપર પ્રતિબંધ

(11:57 am IST)