Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

રાજકોટ જિલ્લામાં મા અમૃત ની યોજના હેઠળ ૧૭૩૦૦ દર્દીઓને લાભ

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર તા.૧૯  : રાજકોટ જિલ્લામાં મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ મંજુર  કરેલ દાવાઓ અંગે ભાજપના ગોવિંદભાઇ પટેલના પ્રશ્નના ઉતરમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૧૭,૩૦૦ લાભાર્થી  દાવાઓ મંજુર કરવામાં આવ્યા છે.

આ મંજુર કરેલ દાવા માટે રૂ.૧પ,૬ર,૯૩,૬૭૬ રકમ મંજુર કરવામાં આવી છે.

(4:00 pm IST)