Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

લાલપરી જળ સંચય અભિયાન વખતે : અટલ સરોવરમાં નવા નીરથી સૌદંર્ય ખીલ્યુ :લાલપરીનો જળ વૈભવ : રેસકોર્ષ-૨નાં અટલ સરોવર જળ સંચય પહેલા

રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશનનાં જળ સંચય અભિયાન બાદ લાલપરી તળાવ અને રેસકોર્ષ-૨નાં અટલ સરોવરમાં નવા નીરની આવક થતા બન્ને તળાવોનો સૌદંર્ય ખીલી ઉઠયો છે. જે તસ્વીરમાં નજરે પડે છે.

(4:17 pm IST)