Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

જ્ઞાતિના જરૂરીયાતમંદ ૪૦૦ કુટુંબોને અનાજ કીટનું વિતરણ કરીને પવિત્ર શ્રી રામકથાના આયોજનને આખરી ઓપ અપાયો

શ્રી રામકથાના આખરી ઓપસમા આયોજનરૂપે રાજકોટ લોહાણા મહાજન દ્વારા શહેરના ૪૦૦ જેટલા જરૂરીયાતમંદ રઘુવંશી પરિવારોને અનાજ કીટનું વિતરણ કરતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠક્કર, ટ્રસ્‍ટીઓ ડો. પરાગભાઇ દેવાણી, શ્‍યામલભાઇ સોનપાલ, ધવલભાઇ કારીયા વિગેરે નજરે પડે છે.

 

(2:55 pm IST)