Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

રૈયા ચોકડી બ્રિજનું નામ 'પુલવામા શહિદ બ્રિજ' રાખો

રાજકોટ : 'અકિલા ફેસબુક લાઇવ' નાં શ્રોતા મયુર સોલંકીએ જણાવ્યુ છે કે રાજકોટના રૈયા ચોકડી ખાતે બ્રિજનું નિર્માણ થયુ છે. જેનું રવિવારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી  લોકાર્પણ કરવાના છે ત્યારે  જમ્મુ - કાશ્મીરના શહિદોની સ્મૃતમાં ગુજરાત સરકાર પહેલ કરીને રૈયા ચોકડી બ્રિજનું નામ 'પુલવામા શહિદ બ્રિજ' રાખવા માંગણી કરી છે. (પ-૩૪)

 

(3:35 pm IST)