Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

પુરવઠા નિગમનો દરેક કલેકટરને આદેશ : મગફળી ૧૦૦ કિલોના બારદાનમાં ૩૦ કિલો જ ભરવી : ગોડાઉન સુધી રેવન્‍યુની જવાબદારી

રાજયના પુરવઠા નિગમના એમ.ડી.એ.રાજકોટ સહિત રાજયના તમામ કલેકટરોને સૂચના આપી ૧૦૦ કિલોની કેપેસીટીવાળા બારદાનમાં ૩પને બદલે ૩૦કિલો જ મગફળી ભરવા આદેશ કર્યો : માલનું પેકીંગ અને મગફળી ગોડાઉન સુધી પહોંચે તે સમયે રેવન્‍યુ કર્મચારીઓને હાજર રાખવા હુકમો : મજુરો મળતા ન હોય નિગમના લેબર કોન્‍ટ્રાકટરોને જવાબદારી અપાઇ....

(12:31 pm IST)