Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

‘‘આપ'' દ્વારા કરણી સેનાની યાત્રાનું સ્‍વાગત

રાજપુત કરણીસેના દ્વારા આયોજીત અકતા યાત્રા રાજકોટ આવી પહોંચતા બાલાજી હોલ ચોક ખાત આમ આદમી પાર્ટીના શહેરના મહામંત્રી સંૅજયસિંહ વાઘેલાની આગેવાનીમાં શહેર બોડીના હોદેદારો વિવિધ સંગઠનના હોદેદારો તેમજ દરેક કાર્યકર ભાઇઓ-બહેનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી અને કરણી માતાજીના રથને ફુલહાર કરી તેમજ આયોજકોને ફુલહારથી સ્‍વાગત કરવામાં આવેલ.

(4:39 pm IST)