Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

રાજકોટ કે અન્ય જિલ્લામાંથી બહાર જવા માંગતા હોય તેઓ અમદાવાદ સુરત સિવાય અન્ય જિલ્લામાં જઇ શકશે : પાસની જરૂરીયાત નથી

રાજકોટ કે અન્ય જિલ્લામાંથી બહાર જવા માંગતા હોય તો તેઓ જઇ શકશે પરંતુ આ લોકો અમદાવાદ કે સુરતમાં નહીં જઇ શકે તેવી પણ જાહેરાત થઇ છે : ગીર-સોમનાથ કલેકટરે પણ આવો નિર્દેશ આપ્યો છે. અમદાવાદ-સુરત સિવાયના જીલ્લામાં પાસની જરૂરીયાત નહી રહે.

(4:43 pm IST)