Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

યોગાચાર્ય રામસિંહજી યાદવના સાનિધ્યમાં કાલથી ૧૦ દિ' નિઃશુલ્ક યોગ શિબિર

સવાર-સાંજ બે સ્થળોએ આયોજનઃ યૌજ્ઞીક ક્રિયાઓનું પ્રેકટીકલ જ્ઞાન અપાશે

રાજકોટઃ તા.૧૯, ગાયત્રી પરિવાર શાંતિકુજ હરીદ્વારનાં યોગાચાર્ય શ્રી રામસીંહજી યાદવ દ્વારા તા.૨૦ થી ૩૦ મેં સુધી સવારે અને સાંજે નિઃશુલ્ક યોગશિબિર યોજાયેલ છે. જેમા પ્રજ્ઞાયોગ, સુર્યનમસ્કાર, ષટકર્મ, પાણાયામ તથા તમામ યૌગીક ક્રિયાઓનું પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવશે.  શિબિર સ્થળઃ સવારે ૬ થી ૮ રાષ્ટ્રિયશાળા સંકુલ રાષ્ટ્રિય શાળા માર્ગ સાંજે ૫:૩૦ થી ૭ બાલમુકુંદ ગાર્ડન સત્યમ બંગલોની સામે સાધુ વાસવાણી રોડ શાક માર્કેટ સામેનો રોડ, રાજકોટ વધુ વિગતો માટે નિતિનભાઇ ૯૪૨૮૨ ૩૧૮૭૩, રેખાબેન ૯૪૦૮૩ ૭૦૭૦૭, અલ્પાબેન ૯૪૨૬૩૭૭૮૯૮ નીતાબેન મહેતા અને સંજયભાઇ ગંધાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૪૦.૮)

(4:02 pm IST)