Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સદ્દગુરૂ નેત્રયજ્ઞ સંપન્ન

રાજકોટ : સ્વ.બાદલભાઈ પટેલની તિથિ નિમિતે તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટના સંયુકત ઉપક્રમે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં કડી - અમદાવાદના યુવા વૈષ્ણવાચાર્ય શ્રી કૃષ્ણકુમારજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઈ વસાણીએ ફુલહાર તથા સાલ ઓઢાડીને તેમજ દાતા પરીવાર રાજુભાઈ જેસડીયા પરીવારનું સ્વાગત કરેલ હતું. (૩૭.૯)

(4:25 pm IST)