Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

શિવસેના દ્વારા શોભાયાત્રાનું સ્વાગત

 રાજકોટ : ભગવાન શ્રી પરશુરામજીની જન્મજયંતિ નિમિતે નિકળેલી શોભાયાત્રાનું શિવસેના દ્વારા ત્રિકોણબાગ ચોક ખાતે સ્વાગત કરાયુ હતું. આ પ્રસંગે શિવસેનાના જીમ્મીભાઈ અડવાણી, ચંદુભાઈ પાટડીયા, ઉદયસિંહ જાડેજા, વિમલ નૈયા, કિશન સિદ્ધપુરા, રાજ દવે, અભિષેક કણસાગરા, નિલેશ ચૌહાણ, અનિલભાઈ બલરામભાઈ, કિશોરભાઈ, બિપીન મકવાણા, નાગજી બાંભવા, જયસુખભાઈ, રાહુલ સોલંકી, કશ્યપ પંડ્યા, હિતાથ પંડ્યા, દિનેશ ગીરી, ભરત મકવાણા સહિતના હાજર રહ્યા હતા.

(2:46 pm IST)