Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

દાઉદી વ્હોરા સમાજ દ્વારા પરશુરામજીની શોભાયાત્રાનું સ્વાગત

રાજકોટઃ ભગવાન પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા યોજાયેલ શોભાત્રાયા શહેરના વિવિધ માર્ગો ઉપરથી નીકળી તે પ્રસંગે દાઉદી વ્હોરા સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવા આવ્યુ હતુ. જેમાં દાઉદી વ્હોરા સમાજના યુસુફભાઇ જોહરકાર્ડવાળા, શાકીરભાઇ કાચવાલા, અસગરભાઇ વંથલીવાળા, તૈયબભાઇ ધ્રોલવાળા, અબ્બાસભાઇ, શબ્બીરભાઇ કાચવાલાએ ઉપસ્થિત રહી શોભાયાત્રાનું સ્વાગત કરેલ હતુ તેમજ મુબારક બાદી આપેલ હતી.(૨૮.૪)

(2:08 pm IST)