-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
પ્રેમીને પામવા માસુમ દિકરાનો જીવ લઇ લેનારી જનેતાને જરાય અફસોસ નથીઃ પ્રેમી સાથે જેલહવાલે access_time 3:18 pm IST
ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રાષ્ટ્રીય સમસ્યા
ગ્રાહક સુરક્ષા મંડળ અને લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાઇ વિચાર ગોષ્ઠિ

રાજકોટ : ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળથી લોક આરોગ્ય ઉપર ભયંકર ખતરો ઉભો થયો છે. ત્યારે રાષ્ટ્રીય સમસ્યા પર ગહન ચર્ચા વિચારણા કરવા રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અને લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા એક વિચાર ગોષ્ઠિ યોજવામાં આવી હતી. રાષ્ટ્રીય ગ્રાહક સપ્તાહ અંતર્ગત યોજાયેલ આ ગોષ્ઠિમાં ભેળસેળ સામેના કાદયા કડક બનાવવા સુર વ્યકત થયો હતો. ખાસ ટાસ્ક ફોર્સ ઉભુ કરી આવુ ગુન્હાહીત કૃત્ય આચરનાર સામેના કેસમાં ૯૦ દિવસમાં ચુકાદો આપીની જોગવાઇ કરવા માંગણી ઉઠાવાઇ હતી. કાર્યક્રમના અધ્યક્ષ યશવંતભાઇ જનાણી અને મુખ્ય વકતા તરીકે લોકવિજ્ઞાન કેન્દ્રના નિયામક ડો. રમેશભાઇ ભાયાણી ઉપસ્થિત રહેલ. તેઓએ દરેક ચીજવસ્તુઓમાં કઇ રીતે ભેળસેળ થાય છે તેનું સ્થળ પર નિદર્શન કરી સમગ્ર હકીકત સમજાવી હતી. મંડળના મુખ્ય સંયોજક એડવોકેટ હિંમતભાઇ લાબડીયાએ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. મંડળના સીટી શાખાના ચેરમેન મહેશભાઇ મહેતાએ સૌનું સ્વાગત કરેલ. જયારે અંતમાં આભારવિધિ ઉપપ્રમુખ જયવંતભાઇ ચોવટીયાએ કરી હતી. સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના રાજકોટ શાખાના પ્રમુખ રાજેશભાઇ ગોંડલીયા, મુકેશભાઇ પારેખ, ગજુભા ઝાલા, રસિકભાઇ સોલંકી, ડો. કિશોરભાઇ રાઠોડ, દીલીપભાઇ કલોલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
-
ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મામલે હાઈકોર્ટે ચૂંટણીપંચને નોટીસ ફટકારી : ચૂંટણીપંચ ૨૫મીએ જવાબ રજૂ કરશે access_time 6:04 pm IST
-
૨૪ કલાકમાં પશ્ચિમ બંગાળ, ઓરીસ્સા અને ઝારખંડમાં તોફાની પવન સાથે વરસાદ પડશેઃ સ્કાયમેટ access_time 11:25 am IST
-
જામનગર સીટી પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં નાસતો ફરતો ફિરોઝ ઉર્ફે ફિરીયો ગફાર ઝડપાયો : પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઈ શિવાય બારોટ અને ઈન્ચાર્જ આર.બી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ કોડીયાતર તથા લઘધીરસિંહ જાડેજાએ પેટ્રોલીંગ દરમિયાન સંતોષી માના મંદિર પાસેથી ફિરોઝને ઝડપી લીધો access_time 6:04 pm IST
-
સેમસંગના ગેલેક્સી અે-સીરીઝના નવા સ્માર્ટફોનનું વેચાણ શરૂ access_time 4:45 pm IST
-
મનોહર પર્રિકર ગોવાના ૪ વખત મુખ્યમંત્રી બન્યા પરંતુ અેકપણ વખત કાર્યકાળ પૂર્ણ ન કરી શક્યા access_time 8:42 am IST
-
૫૦૦ સ્થળ ઉપર વડાપ્રધાન મોદી એક સાથે ચર્ચા કરશે : રવિશંકર access_time 7:36 pm IST
-
મારી ચૂંટણી લડવાની ઈચ્છા નથી : પરેશ ગજેરા access_time 3:36 pm IST
-
હોલી આઇ રે કન્હાઇ... : કાલે હોળી દહન - ગુરૂવારે રંગપર્વ ધુળેટી access_time 3:58 pm IST
-
મવડી ચોકડી પાસેના શીવ પાર્ક-ડી.એમ. પાર્કના કોમન પ્લોટમાં ૧૧ કેવી વીજલાઇનનું કામ બંધ કરાવો access_time 3:59 pm IST
-
ગોવાના સીએમ સ્વ. મનોહર પર્રિકરના સંભારણાઃ ભૂકંપ બાદ માળિયાના દેવગઢને દત્તક લીધું હતું access_time 10:21 am IST
-
જામનગર જીલ્લામાં ખાણ ખનીજ વિભાગ ઉંઘતું ઝડપાયુઃ એએસપી સંદિપ ચોૈધરી ટીમનો સપાટો access_time 3:28 pm IST
-
ધારાસભ્યનો પક્ષપલ્ટો અને અણધાર્યા ચુંટણી ખર્ચ સ્વીકાર્ય કે નહીં? પ મતક્ષેત્રોના જનાદેશ તરફમીટ access_time 3:30 pm IST
-
ચૂંટણીમાં જીત મેળવવા માટે પાટીદારો ઉપર નજર કેન્દ્રિત access_time 8:24 pm IST
-
સોશ્યલ મીડિયા પર જામ્યો છે ટ્રાયેન્ગલ ડાન્સનો ટ્રેન્ડ access_time 3:44 pm IST
-
નવી માર્ગદર્શિકા અનુસાર હાર્ટએટેક રોકવાના ૮ વૈજ્ઞાનિક માર્ગો access_time 3:25 pm IST
-
૧૬ વર્ષની આ છોકરીને બર્ગરનું ૧૪ વર્ષથી હતું એડિકશન, હિપ્નોટિઝમથી દૂર થયું access_time 3:46 pm IST
-
સનફિસ્ટ ઓલ ઇન્ડિયા ટેનિસ ટુર્નામેન્ટમાં રમશે રાંચીનો સાહિલ અમીન access_time 5:55 pm IST
-
બેટ્સમેનોના સિરે જીત માટે વધુ જવાબદારી રહશે: શિખર ધવન access_time 5:55 pm IST
-
બેંગ્લુરૂ એફસીની ટીમ ટાઈટલ જીતવા બદલ આવતા વર્ષે એશિયન કપમાં રમશે access_time 3:41 pm IST
-
હાથીઓ જ અમારી ફિલ્મના હીરો છેઃ વિદ્યુત access_time 9:43 am IST
-
વિશ્વની પાવરફૂલ મહિલાઓની યાદીમાં પ્રિયંકા ચોપરાનું નામ સામેલ access_time 4:59 pm IST