Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ભીનું સંકેલવાને પ્રાથમિકતા?

કાર્પેટ એરિયાના મુદ્ને તડકે મૂકીને કૌભાંડ અંગે મેયર-કમિશનરની પત્રકાર પરિષદ યોજાઇ...

રાજકોટ તા. ૧૯ :.. મ્યુનિ. કોર્પોરેશનમાં આજે મ્યુનિ. કમિશ્નર અને મેયર દ્વારા વાલ્વ કૌભાંડ પ્રકરણમાં પત્રકાર પરિષદ યોજવામાં આવતા લોકોમાં ભારે ચર્ચા જોવા મળી હતી.

લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ સમગ્ર શહેરમાં ૧ એપ્રિલથી કાર્પેટ એરીયા પધ્ધતીથી વેરા વસુલવાનો પ્રારંભ થનાર છે. ત્યારે લોકોને તેની પ્રાથમિક માહિતી બદલે કૌભાંડ અંગેની પત્રકાર પરિષદ યોજવામાં આવતા લોકોમાં અનેક પ્રકારના તરહ-તરહના સવાલો ઉભા થયા છે.

(4:24 pm IST)