Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

પૂ. પારસમુનિ મ.સા.ના આર્શીવાદ મેળવતા દિલીપ શુકલા

 રાજકોટઃ બોલીવુડના સ્કીપરાઇટર દિલીપભાઇ શુકલાએ તાજેતરમાં ક્રાંતિકારી સંત પુજય શ્રી પારસમુનિ મહારાજ સાહેબની મુલાકાત લઇને આશિર્વાદ મેળવ્યા હતા.

 અંધેરી લોખંડવાલા ઉપાશ્રયમાં આવીને દિલીપભાઇ શુકલાએ જૈન ધર્મ પ્રત્યે પોતાની આસ્થા વ્યકત કરી હતી તથા ગુરુદેવ પાસે થી હિતશિક્ષા મેળવેલ દિલીપભાઇ શુકલાએ દબંગ ૩ ની સ્ક્રીપ પુરી કરી અને હવે શુટીંગ ચાલુ થાય તે પુર્વે પુજય ગુરૂદેવના આર્શીવાદ લીધેલ

(4:17 pm IST)