Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

શાસનપ્રગતિ-મૈત્રીપંચાગ વિશેષાંકની અર્પણ વિધિ

રાજકોટઃ શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર સંસ્કારિત શાસન પ્રગતિ-ચૈત્રી પંચાગે વિશેષાકની અર્પણ વિધિ ઇન્દિરાબેન શાહ દિપ્તીબેન શાહ, રાજેનભાઇ કામદાર, ભગવાનભાઇ સુતરીયા, જયેશ કામાણી, નલીન દેસાઇ વગેરેના હસ્તે રાયપુરમાં પૂ. ધીરજમુનિ મ.સા.ની નિશ્રામાં કરાયેલ. સભ્યપદ માટે મીરા શાહ, ઇન્દ્રપ્રસ્થનગર જૈન સંઘનો સંપર્ક કરવો.

(3:49 pm IST)