Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

૧૪મીએ ગવરીદળમાં ઝેર પી લેનારા સાજન રાઠવાનું મોત

રાજકોટઃ ગવરીદળમાં બેચરભાઇ ભગાભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં સાજન ભીખાભાઇ રાઠવા (ઉ.૨૭) નામના યુવાને કોઇ કારણોસર ૧૪/૧ના રોજ ઝેર પી લીધું હતું. તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં મજૂરી પરિવારમાં શોક છવાઇ ગયો છે. કુવાડવાના એએઅસાઇ રાયધનભાઇ ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:29 am IST)