Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

નાગલપર ગામની સીમમાંથી બેભાન મળેલા વૃધ્ધાનું મોતઃ વાલીની શોધ

તા. ૧૯: કુવાડવાના નાગલપરની સીમમાંથી અજાણ્યા આશરે ૭૦ વર્ષનાવૃધ્ધા અર્ધબેભાન મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ભિક્ષુક જેવા દેખાતા આ વૃધ્ધાનું બિમારીથી મોત નિપજ્યાનું તારણ છે. તસ્વીરમાં દેખાતા આ મૃતકના કોઇ વાલીવારસ હોય તો કુવાડવા પોલીસનો ફોન ૦૨૮૧ ૨૭૦૪૪૩૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પી.એસ.આઇ. આર. એલ. ખટાણા અને કે. સી. સોઢા વધુ તપાસ કરે છે.

(10:45 am IST)