Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

શક્‍તિ સોસાયટીમાં એક જ મંદિરમાં બે વખત ચોરી

સાત મહિના અને બે વર્ષ પહેલા મંદિરમાં ચોરી થઇ હતીઃ એક શકમંદની પુછતાછ

રાજકોટઃ સામા કાંઠે શક્‍તિ સોસાયટી-૨માં શાળા નં. ૧૩ સામે આવેલા પ્રગટેશ્વર મહાદેવ (રામજી મંદિર)માં તસ્‍કરે પ્રવેશ કરી હનુમાનજીનો ચાંદીનો મુકુટ ૫૦૦ ગ્રામનો, ચોરી કરી લીધો હતો. તેમજ એ પહેલા બે વર્ષ પહેલા પણ આ જ મંદિરમાંથી બીજો એક મુકુટ અને સત્‍ય નારાયણ ભગવાનની મુર્તિ, દશામાની મુર્તિ મળી કુલ રૂા. ૩૭૫૦૦ના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. આ મામલે એક શકમંદ સકંજામાં આવતાં પુછતાછ કરવામાં આવી રહી છે. થોરાળાના એએસઆઇ જી. એલ. વાસાણી વધુ તપાસ કરે

(11:57 am IST)