Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

રાષ્ટ્રીય મુલનિવાસી પરિષદના મહામંત્રીપદે હીરાભાઇ ચાવડા

રાજકોટ તા. ૧૮ : રાષ્ટ્રીય મુલનિવાસી પરિષદની પ્રદેશ કારોબારીમાં લેવાયેલ નિર્ણય મુજબ રાજકોટ શહેર મહામંત્રી તરીકે હીરાભાઇ એલ. ચાવડાની વરણી કરવામાં આવતા ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. ઓબીસી એસસી, એસ.ટી., ધર્માન્તરીત લઘુમતિઓના સમુહ માટે સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આર્થિક અને વહીવટી કામ કરવાની તત્પરતા તેઓએ દર્શાવી છે. તેમના મો.૯૯૨૪૧ ૬૦૩૪૬ છે.

(3:35 pm IST)