Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

રાષ્ટ્રીય મુલનિવાસી પરિષદના ઉપાધ્યક્ષપદે ઘનશ્યામભાઇ મકવાણા

રાજકોટ તા. ૧૮ : ઓબીસી, એસ.સી., એસ.ટી. અને માઇનોરીટી સમુહ માટે કામ કરતી સંસ્થા રાષ્ટ્રીય મુળ નિવાસી પરિષદના શહેર ઉપાધ્યક્ષ તરીકે સામાજીક અગ્રણી ઘનશ્યામભાઇ મકવાણા (મો.૯૮૨૪૮ ૦૧૭૭૪) ની નિમણુંક થતા યુનુસભાઇ જુણેજા (લકકી), કૃષ્ણદતભાઇ રાવલ, મેરામભાઇ સભાડ, મુકેશભાઇ પરમાર, રણજીતભાઇ પરમાર, સાગર દાફડા, ઇમરાનભાઇ પરમાર, મિલનભાઇ પરમાર, અરવિંદભાઇ મુછડીયા, અનિલ જાદવ, દિવ્યેશ વાણીયા, પ્રકાશ સોલંકી, હિંમતભાઇ મયાત્રા, હેમંત પરમાર, છગનભાઇ ચાવડા વગેરેએ આવકારી શુભેચ્છા પાઠવેલ હોવાનું મુળનિવાસી પરિષદના શહેર પ્રમુખ નરેશ પરમારની યાદીમાં જણાવાયુ છે.

(3:34 pm IST)