Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

મ્યુ.કોર્પોરેશન દ્વારા ઉકાળા વિતરણ

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશન દ્વારા ડેન્ગ્યુ રોગ પ્રતિકારક શકિત વધારવા ૬ જગ્યએ ઉકાળા વિતરણ ચાલુ કરવામાં આવેલ છે. તથા હવે તમામ ર૧ આરોગ્ય કેન્દ્ર તથા ૧૮ વોર્ડ ઓફિસેથી ઉકાળા વિતરણ કરવામાં આવશે. અત્યાર સુધીમાં ૩૦૦૦ થી વધારે લોકોએ લાભ લીધેલ હતો. આ કાર્યક્રમમાં મેયર બીનાબેન મ્યુ.કમીશનર ઉદિત અગ્રવાલ તથા ડે. કમી.શ્રી તથા કોર્પોરેટર જાગૃતીબેન ઘાડીયા, પૂર્વ કોર્પોરેટર અશ્વિન પાંભર સહિતના નજરે પડે છે.

(3:31 pm IST)