Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

''શ્રમિક અન્નપૂર્ણા યોજના''નાં કર્મચારીને પાંચ મહિનાથી પગાર નથી મળ્યોઃ મુખ્યમંત્રીનાં નિવાસ સ્થાને રજુઆત માટે દોડી ગયા

રાજકોટ : રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ શ્રમિકો માટે ''શ્રમિક અન્નપૂર્ણા યોજના'' શરૂ કરાવી હતી. જેનું સંચાલન કરતી ઓવી હોસ્પિટાલીટીનાં પીરસનાર બહેનોને તથા હેડચિન હોસ્પિટાલીટી એજન્સીનાં સિકયોરીટી ઓપરેટર તથા સુપરવાઇઝર સહિત ૪૮ જેટલા કર્મચારીઓને પાંચ મહિનાથી પગાર નહિ ચુકવાતા આજે આ કર્મચારી ભાઇ-બહેનોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં નિવાસ સ્થાને જઇને પગાર બાબતે યોગ્ય રજુઆત કરવા પ્રયાસ કર્યો હતો તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) (૧.૨૮)

 

(3:37 pm IST)