Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

કાલે રાજકોટમાં KPSC દ્વારા ગુજરાતપાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ માટેનાયબ મેનેજર વર્ગ-રની પરીક્ષા લેવાશે

કાલે રાજકોટમાં KPSC દ્વારા ગુજરાત પાણી-ગટર વ્યવસ્થા બોર્ડમાં ભરતી માટે નાયબ મેનેજર વર્ગ-રની પરીક્ષા લેવાશેઃ સવારે ૧૧ થી ર પેપર કુલ ૩૮ પરીક્ષા કેન્દ્રોઃ ૯૦૦૮ ઉમેદવારોઃ કલેકટર ૭૬ અધીકારીઓના સુપરવાઇઝર તરીકે ઓર્ડરોઃ બે ડે. કલેકટર-મામલતદારોને પણ જવાબદારી

(3:46 pm IST)