Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કોરોના મૃત્યુ અંગેની માહિતીમાં નવા નિયમોઃ શહેર અને જીલ્લાના આંકડાઓ અલગ અલગ નહિ અપાય

રાજકોટઃ શહેરમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં થયેલ કોરોનાથી મૃત્યુ અંગેની માહિતી તંત્ર દ્વારા દરરોજ સવારે જોહર કરવામાંં આવે છે. તેમાં ગઇકાલ સવારનાં આઠ વાગ્યા થી આજ સવારનાં આઠ વાગ્યા સુધીનાં શહેર અને જીલ્લા ને અન્ય જીલ્લાનાં કોરોના દર્દીઓનાં મૃત્યુનાં આંકડા આપવામાં આવતા હતા. પરંતુ આજથી માત્ર શહેર-જીલ્લાનાં સાથે અને અન્ય જીલ્લાનાં આંકનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ફેરફાર કયા કારણોસર કરવામાં આવ્યો છે તે અંગે લોકોમાં અનેક તર્ક - વિતર્કો થઇ રહ્યા છે.

(3:46 pm IST)