Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

એડવોકેટ સંજયભાઈ પંડયા હોમઆઈસોલેટઃ તબીયત સારી

રાજકોટઃ જાણીતા એડવોકેટ સંજયભાઈ એચ. પંડયાને કોરોના (કોવીડ-૧૯)ના કારણે તબીયત ખરાબ થતા હોમ આઈસોલેટ માટે સલાહ મળતા તેઓ હોમ આઈસોલેટ રહેલ, પરંતુ આઠ દિવસ બાદ તબીયત વધારે ખરાબ થતા તાત્કાલીક પરમ હોસ્પિટલ, આશાપુરા રોડ રાજકોટ ખાતેના ડો.વિશાલની દેખરેખ અને સારવાર હેઠળ દિવસ-૪ રહ્યા બાદ આજરોજ સ્વસ્થ થઈ ઘરે પરત આવેલ છે. હાલ ડોકટરોની સલાહ મુજબ-૮ દિવસ હોમ આઈસોલેટ થયેલ છે.

(11:53 am IST)