Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

મ્યુ. કમિશનર ઉદીત અગ્રવાલે સામાકાંઠે પદયાત્રા કરી વિસ્તારવાસીઓની મુશ્કેલીઓ જાણી

રાજકોટ : મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે આજે સવારે શહેરના સામાકાંઠાના વિવિધ વિસ્તારોની રૂબરૂ પગપાળા ફરીને મુલાકાત લઇ વિસ્તારવાસીઓના રસ્તા-સફાઇ સહિતની સમસ્યાઓ અને ફરીયાદો સાંભળીને તેને દૂર કરવા ખાત્રી આપી હતી. તે વખતની તસ્વીર.

(3:59 pm IST)