Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

દૂરદર્શનના અનિલાબહેન શાહ-ચૌધરી કાઉન્‍સીલ મેમ્‍બર તરીકે ચૂંટાયા

રાજકોટ, તા. ૧૮ : દૂરદર્શન કેન્‍દ્ર-રાજકોટના ઉપનિર્દેશક એન્‍જીનીયરીંગ અને કાર્યાલય અધ્‍યક્ષ શ્રીમતિ અનિલાબહેન શાહ બ્રોડકાસ્‍ટીંગ એન્‍જીનીયરીંગ એસોસિએશનના કાઉન્‍સીલ મેમ્‍બરની રાષ્‍ટ્રીય સ્‍તરની ચૂંટણીમાં રપ૦૦ જેટલા સભ્‍યોમાં કાઉન્‍સીલ મેમ્‍બર તરીકે ચૂંટાયા છે. ર૦૧૮-ર૦ર૦ની આ નિમણૂંક માટે એમને દૂરદર્શન રાજકોટ, અમદાવાદ અને અન્‍ય કેન્‍દ્રોના અધિકારીઓ અને કર્મચારીઓએ અભિનંદન અને શુભેચ્‍છા પાઠવ્‍યા છે.

(11:39 am IST)