Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડાની આગમચેતીના ભાગરૂપે પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડ અને વોર્ડ નં. 14 ભાજપના કોર્પોરેટરઓ તેમજ હોદ્દેદારો દ્વારા રાહત રસોડા અને દરેક મદદ માટે જહેમત

રાજકોટ " કુદરતી આફત રુપી વાવાઝોડાની આગમચેતીના ભાગરૂપે પ્રદેશ ભાજપ અને શહેર ભાજપ ની સુચના અનુસાર પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ  ઉદયભાઇ કાનગડ અને વોર્ડ નં. 14 ભાજપ ના કોર્પોરેટરઓ નિલેશભાઈ જલુ, સાથે હોદ્દેદારરીઓ જ્યોત્સનાબેન હળવદીયા, હરીભાઇ રાતડીયા, કિશોરભાઈ પરમાર, નરેન્દ્રભાઈ, મહેશભાઈ પરમાર, નરેન્દ્રભાઈ મકવાણા, રાજુભાઈ ટાંક, પ્રભુભાઇ પટેલ, ભરતભાઇ સોલંકી, હરી ચૌહાણ, શૈલેષ હાપલીયા, સમીર પરમાર, વિનુભાઇ કુવાડીયા, કૌશલ ધામી, સમીર મહેતા અને યુવા ભાજપ, બક્ષીપંચ મોરચા, આઇટી સેલ ના  અન્ય કાર્યકરો રાહત રસોડા અને દરેક મદદ માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

(10:05 pm IST)