Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાના પરિવારના ૩૫માંથી ૩૧ સભ્યોને કોરોના પોઝિટિવ: બધા હોમ કોરનટાઈન

મોરબી નિવાસી શ્રી કુંડારીયાના પરિવારમાં કોરોનાએ ચિંતાની લાગણી સર્જી છે. એક સાથે મોટી સંખ્યામાં પરિવારજનોને કોરોના પોઝિટિવ આવ્યાનું મોહનભાઈએ અકિલાને જણાવેલ. તેમના ધર્મપત્નીને રેમડેસીર ઈન્જેકશન આપવા પડ્યા છે.  બધાની તબિયત સ્ટેબલ છે. મોહનભાઈને આ પહેલા જ કોરોના પોઝિટિવ આવી ચુકેલ અને ૨૨ દિવસ અમદાવાદ હોસ્પિટલમાં રહ્યા હતા.

(4:30 pm IST)