Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

વોર્ડ નં. ૧૪ માં આચાર સંહીતાનો ભંગઃ રાજકિય બેનરો લટકે છેઃ કલેકટરને ફરીયાદ કરતાં કોંગ્રેસ પ્રવકતા

રાજકોટ : લોકસભાની ચૂંટણીની આચાર સંહીતા અમલમાં છે ત્યારે વોર્ડ નં. ૧૪ નાં વિજ થાંભલાઓમાં ખુલ્લેઆમ વડાપ્રધાન અને મુખ્યમંત્રીનાં ફોટાવાળા બેનરો લટકી રહ્યા છે. તેથી આવા બેનરો ઉતરાવી લેવા કોંગ્રેસ યુવકના ગજેન્દ્રસિંહ જાડેજાએ લેખીત ફરીયાદ કરી છે. તસ્વીરમાં થાંભલામાં લાગેલુ રાજકિય બેનર નજરે પડે છે.

(3:39 pm IST)