Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ગેબનશાપીર દરગાહના ટ્રસ્ટીઓ - સેન્ટગાર્ગી સ્કુલ દ્વારા શ્રદ્ધાંજલી

રાજકોટ :  ગેબનશાપીર દરગાહ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા વીર જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી અને ઘવાયેલા સૈનિકો ઝડપથી સાજા થાય તે માટે ટ્રસ્ટીઓ સર્વશ્રી હાજીબાબુભાઈ જાનમહમદભાઈ, ઈબ્રાહીમભાઈ દલ, રહીમભાઈ સોરા, યુનુસભાઈ જુણેજા, ગુલામ રસુલ રાઉમા, તૈયબભાઈ દલ, હાજી ઈકબાલબેગ મિરઝા, હાજી બસીરબાપુ બુખારી, સુલેમાનભાઈ સંઘાર, તથા યુસુફભાઈ દલ, હાજી ઈબ્રાહીમભાઈ કુરેશી, હાસમભાઈ મેતાજીએ ગેબનશાપીર દરગાહમાં દુઆ કરી તથા શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ. સેન્ટગાર્ગી સ્કુલ તથા અમીનુર ગ્રુપ દ્વારા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ.(૩૭.૧૫)

(3:38 pm IST)