Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

રાજકોટમાં લુહાર સમાજ યોજિત સમૂહ લગ્નમાં 9 નવદંપતી દ્વારા શહીદોને શ્રધ્ધાંજલી અપાઇ

રાજકોટના કુવાડવા રોડ પર લુહાર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. આ સમૂહ લગ્નમાં 9 નવ દંપતી દ્વારા શહીદોને આપવામાં શ્રધ્ધાંજલી અપાઇ હતી. જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલાને લઇ દેશભરમાં રોષ યથાવત છે અને લોકો દ્વારા ઠેર ઠેર શ્રધ્ધાંજલી આપવામાં આવી રહી છે.

(1:25 pm IST)