Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

કાલે ઓશો વાટીકામાં ઓશો નિર્વાણ ઉત્‍સવ, પૂ.બ્રહ્મવેદાંતજીને શ્રધ્‍ધાંજલી- ભાવાંજલી

રાજકોટઃ આવતીકાલે તા.૧૯ જાન્‍યુઆરીના ઓશો નિર્વાણ દિને બાલસર વાગુદડ રોડ કાલાવડ રોડ બાલાજી ફેકટરીની સામે આવેલ ઓશો વાટીકા ખાતે કાલે સાંજે ૪ થી ૬ ઓશો નિર્વાણ ઉત્‍સવ ઉજવાશે. આ તકે પૂ.બ્રહ્મવેદાંતજીને શ્રધ્‍ધાંજલી- ભાવાંજલી અર્પણ કરવામાં આવશે. આ અંગે વધુ વિગતો માટે મો.૯૯૭૮૪ ૮૦૮૨૯ ઉપર સંપર્ક કરવો.

(4:36 pm IST)