Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

શહેર કોંગ્રેસ દ્વારા પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઇ

રાજકોટઃ  શહેર કોંગ્રેસ સમિતિની યાદી જણાવે છે કે ભારત દેશના પ્રથમ વડાપ્રધાન અને નાના બાળકોના પ્રિય એવા પંડિત જવાહરલાલ નહેરુ (ચાચા નહેરુ) ની આજરોજ ૧૩૦મી જન્મજયંતી નિમિતે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાદ્યેલા, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પ્રદેશ આગેવાનો દિનેશભાઈ ચોવટિયા, રહીમભાઈ સોરા, ભરતભાઈ મકવાણા, મેદ્યજીભાઈ રાઠોડ, ભાવેશભાઈ ખાચરિયા, નરેન્દ્ર સોલંકી, અતુલભાઈ રાજાણી, જયાબેન ટાંક, ગાયત્રીબેન ભટ્ટ, દ્યનશ્યામસિંહ એન. જાડેજા, સંજયભાઈ અજુડીયા, રવજીભાઈ ખીમસુરીયા, ઠાકરશીભાઈ ગજેરા, મથુરભાઈ માલવી, રજતભાઈ સંદ્યવી, વાસુભાઈ ભમ્ભાની, મેપાભાઈ કણસાગરા, મનસુખભાઈ વેકરીયા, દિલીપભાઈ પટેલ, ચંદ્રિકાબેન વારાનીયા, રમેશભાઈ તાલાટિયા, ઠાકરશીભાઈ ગજેરા, કિશોરભાઈ દુબરીયા, વ્યાસભાઈ, જીતુભાઈ ઠાકર, જીગ્નેશભાઈ વાગડિયા, પ્રવીણભાઈ પરમાર, પ્રવીણભાઈ મુછડીયા, અરવિંદભાઈ મુછડીયા, નરેશભાઈ પરમાર, રાજેશભાઈ બદરકિયા, વગેરે આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(2:35 pm IST)