Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

રેસકોર્ષમાં પાથરણાવાળાઓએ પાણીના નળ તોડી નાખતા વિજીલન્‍સ વિભાગ વિફર્યોઃ એક ટ્રેકટર ભરી માલ-સામાન જપ્‍ત

રાજકોટઃ શહેરના રેસકોર્ષ સંકુલમાં જાહેર બગીચામાં કોર્પોરેશન દ્વારા મુકાયેલા પાણીના નળને બગીચાઓમાં બેસતા ફેરીયાઓ તોડી નાખતા કોર્પોરેશનના વિજીલન્‍સ વિભાગે આજે બગીચામાં ત્રાટકી અને ફેરીયાઓનો એક ટ્રેકટર ભરીને માલ-સામાન જપ્‍ત કરી લીધો હતો. તસ્‍વીરમાં તૂટેલા નળ દર્શાય છે

(3:41 pm IST)