Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ધામેલીયા પરિવાર દ્વારા મોટાગુંદાળા ખાતે ગુરૂવારે હવન- સ્નેહમીલન

રાજકોટ,તા.૧૭: ધામેલીયા પરિવારના સુરાપુરા શ્રી ધરમશીબાપા તથા સતીમાં (મોટા ગુંદાળા) મુકામે હવન (પ્રસાદી) તથા સ્નેહ મિલન- ૨૦૧૮નું આયોજન તા.૨૨ના ગુરૂવારે કરાયું છે. સવારે ૭ કલાકે હવન શરૂ થશે.

આયોજનમાં સર્વેશ્રી કિશોરભાઈ ગોવિંદભાઈ ધામેલીયા (અરડોઈ) મો.૯૯૨૫૫ ૪૯૨૫૮, મેહુલભાઈ નાગજીભાઈ ધામેલીયા (અરડોઈ) મો.૯૯૦૪૭ ૮૪૨૫૬, રજનીભાઈ દયાળજીભાઈ ધામેલીયા (નારણકા) મો.૯૭૨૫૬ ૩૨૪૩૫, આશીષભાઈ જેન્તીભાઈ ધામેલીયા (રાજકોટ) મો.૯૪૨૬૦ ૪૫૨૬૦, ચેતનભાઈ કાન્તીભાઈ ધામેલીયા (રતનપર) મો.૯૯૨૫૫ ૧૪૫૮૯, જીતુભાઈ ઓધવજીભાઈ ધામેલીયા (રૈયા) મો.૯૬૨૪૦ ૨૫૩૦૭, શશીકાંતભાઈ (ઘેલાભાઈ) ગોપાલજીભાઈ ધામેલીયા, વિશાલભાઈ જગદિશભાઈ ધામેલીયા, પંકજભાઈ કાંતિભાઈ ધામેલીયા, રાજ મહેશભાઈ ધામેલીયા, રજનીભાઈ જીવણભાઈ ધામેલીયા (રાજકોટ), લલીતભાઈ ગોપાલજીભાઈ ધામેલીયા (રાજકોટ), ભીખુભાઈ જીવણભાઈ ધામેલીયા (રાજકોટ), ઓધવજીભાઈ અમરશીભાઈ ધામેલીયા (રૈયા), રમેશભાઈ બાબુભાઈ ધામેલીયા (ધ્રોલ), મનોજભાઈ બચુભાઈ ધામેલીયા (અમદાવાદ), ચુનીભાઈ નાનજીભાઈ ધામેલીયા (અમદાવાદ), કનુભાઈ નાનજીભાઈ ધામેલીયા (અમદાવાદ), હંસરાજભાઈ મોહનભાઈ ધામેલીયા (રાજકોટ) જોડાયા છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:21 pm IST)